Suchergebnisse
Vor 5 Tagen · બિલ્ડર નંદલાલભાઈ સંઘાણીના ભાઈ તથા અન્ય પરિવારજનો સારવાર અર્થે જામનગર લઈ આવ્યા હતા, અને પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું, કે પોતાના કામના વ્યવસાય અર્થે અન્ય લોકો પાસેથી પૈસા વ્યાજ લીધા હતા, અને તેને અન્ય લોકો પાસેથી રકમ લેવાની પણ બાકી છે.